Maun Dhyan Sadhana Shibir – 14 – Samvedana 2

1 Min Read

અરિહંત પદ પ્રભુતાનો ભોગી!

પ્રભુ! અતીતની યાત્રામાં તારા બાહ્ય ઐશ્વર્યને ખૂબ માણ્યું. પરંતુ, એ બાહ્ય ઐશ્વર્ય વચ્ચે રહેલી તારી પરમ ઉદાસીનદશાને જોવાનું અમે ચૂકી ગયાં.

તું ઉદાસીનદશાના પરમ આનંદમાં… અને તારાં બાળકો રાગ-દ્વેષ, ગમા-અણગમા, રતિ-અરતિ ની પીડામાં… તારાથી આ સહન કેવી રીતે થાય!

આજે કૃપા કરીને તારા એ પરમ ઉદાસીનભાવનું દર્શન એવી રીતે કરાવ, કે એ પરમ ઉદાસીનભાવ અમને ગમી જાય અને તારા તરફથી આજે જ એ પરમ ઉદાસીનભાવ અમને મળી પણ જાય!

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *