Maun Dhyan Sadhana Shibir – 14 – Vanchan 1

1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

વ્યવહારથી નિશ્ચય સુધી…..

“નિર્વિકલ્પ દશા” – એ આપણી સાધનાનું starting point અને “ઉપયોગને પરમાંથી સ્વમાં લાવવો” – એ આપણી સાધનાનું ultimate goal.

વ્યવહાર સાધના જ નિશ્ચય સાધના સુધી લઇ જાય.

આપણી વ્યવહાર સાધનાને નિશ્ચય સાધના સુધી લઈ જવા માટે ત્રણ પરિબળો ઊમેરવાં છે:

  1. આપણી સાધના આપણને નાનકડી લાગવી જોઈએ.
  2. આપણી સાધના પ્રભુ દ્વારા certified હોવી જોઈએ.
  3. આપણી સાધનાને શક્ય તેટલી ગુપ્ત રાખવી છે.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *