Maun Dhyan Sadhana Shibir – 14 – Vanchan 4

0 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

એક તુજ આણ લહે થકે રે…

  • પ્રભુની આજ્ઞા વગરની વ્યવહાર સાધના નિશ્ચયમાં પરિણત થતી નથી.
  • પ્રભુની કૃપાથી જ પ્રભુની આજ્ઞા મુજબની સાધના મળે અને તેના પ્રત્યે તીવ્ર આદર થાય (દર્શનમોહનીયનો ક્ષયોપશમ).
  • પ્રભુની કૃપાથી જ તે સાધના થાય અને એનો આનંદ પ્રાપ્ત થાય (ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ).
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *