Maun Dhyan Sadhana Shibir – 14 – Vanchan 5

0 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

નિર્વિકલ્પ ઉપયોગમાં, નહીં કર્મનો ચારો…

  • નિર્વિકલ્પ દશાથી શરૂઆત કરીને આપણે સ્વયંસંપૂર્ણતાના બોધ સુધી જવું છે.
  • વિચારો પરના નિયંત્રણની પ્રૅક્ટિકલ સાધના – દ્રષ્ટાભાવ. વિચારો દ્રશ્ય છે; તમે દ્રષ્ટા છો. વિચારને જોઈ લો; એમાં ભળશો નહીં.
  • ઉદાસીનતા અને સાક્ષીભાવ (અકર્તૃત્વ) થકી ચિત્ત રતિ-અરતિના દ્વંદ્વને પેલે પાર જઈ સહજ નિર્વિકલ્પ રહે છે.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *