Maun Dhyan Sadhana Shibir – 14 – Vanchan 6

0 Min Read

વાચના દાતા :ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

સુહગુરુજોગો

  • અતીતની યાત્રામાં આપણને સદ્‍ગુરુઓ તો સેંકડો મળ્યાં; પરંતુ સદ્‍ગુરુયોગ ક્યારેય ન મળ્યો.
  • આપણાં બુદ્ધિ અને અહંકાર નીકળી જાય અને સમપર્ણ આવી જાય, તો સદ્‍ગુરુયોગ આ રહ્યો!
  • ધ્યાન સાધનાનું પહેલું ચરણ – ભાવ પ્રાણાયામ. બાહ્યભાવ રેચક ઇહાં જી; પૂરક આંતરભાવ.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *