Maun Dhyan Sadhana Shibir – 14 – Vanchan 7

0 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

ચાર ચરણ ધ્યાન સાધના

  • ધ્યાનની પૃષ્ઠભૂમિકા પર પ્રભુનાં શબ્દો જયારે મળે, ત્યારે એ અસ્તિત્વને સ્પર્શી જાય છે.
  • ભાષ્ય જાપ – મંત્રનો ધ્વનિ નકામા વિચારોને ખેરવીને ધ્યાનમાં ઊતરવા માટેનું ફાઉન્ડેશન બનાવી આપે.
  • માનસ જાપ – જો આપણે મનને એક પદ પર સ્થિર કરી શકીએ, તો પછી એ જ મનને સ્વરૂપમાં પણ સ્થિર કરી શકીએ.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *