Maun Dhyan Sadhana Shibir – 14 – Vanchan 2

22 Views 0 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

વ્યવહાર સાધનાનું સમ્યક્ સ્વરૂપ

  • પ્રભુએ આપેલ એક પણ વ્યવહાર સાધના એવી નથી કે જે આપણને નિશ્ચય સાથે જોડી ન આપે.
  • આપણી વ્યવહાર સાધના જો નિશ્ચયમાં પરિણત ન થાય, તો માનવું પડે કે આપણે વ્યવહારને સમ્યક્ રીતે કરતા નથી.
  • પ્રભુદર્શન, સ્વાધ્યાય, સામાયિક, પ્રતિક્રમણ આદિ વ્યવહાર ક્રિયાઓને નિશ્ચયમાં પરિણત કરવા શું કરવું?
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *