Maun Dhyan Sadhana Shibir – 15 – Samvedana 1

3 Views 1 Min Read

સ્વામી તુમે કાંઈ કામણ કીધું
( રચયિતા: ઉપા. યશોવિજયજી )

  • ચિતડું અમારું ચોરી લીધું – પરમાત્મા મનોહર છે. એમને જોતાં એવો આનંદ થાય કે આશ્ચર્યની અને આનંદની એ ક્ષણોમાં કૉન્શિયસ માઈન્ડ બાજુમાં ખસી જાય.
  • મન વૈકુંઠ અકુંઠિત ભગતે – ભક્તની ભક્તિ જ્યારે અકુંઠિત (નિરપેક્ષ) બની જાય છે, ત્યારે એનું મન પ્રભુની પધરામણીના કારણે સ્વર્ગ જેવું, મોક્ષ જેવું આનંદથી ભરપૂર બની જાય છે.
  • ક્ષીર નીર પરે તુમશું મિલશું – દૂધની અંદર પાણી જે રીતે મળી જાય એ રીતે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનો અભેદ કરીને પ્રભુની ચેતનામાં આપણી ચેતનાને ઓગાળી દેવી છે.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *