Maun Dhyan Sadhana Shibir – 15 – Samvedana 2

1 Min Read

જ્યોતિ શું જ્યોત મિલત જબ ધ્યાવે
( શીતલ જિન મોહે પ્યારા
રચયિતા: ઉપા. યશોવિજયજી )

  • અહીં સુધી પ્રભુ જ આપણને લઇને આવ્યા છે. આગળ પણ સતત પ્રભુની સાથે રહેવું છે; તો એ માટે શું કરવું? પ્રભુ જ્યોતિર્મય છે. જો આપણે પણ જ્યોતિર્મય બની જઈએ, તો ક્યારેય આપણે પ્રભુથી દૂર ન થઈએ.
  • મનને એવું સ્થિર બનાવી દઈએ કે મનને પેલે પાર પહોંચી જઈને આપણે પોતાની અંદરના સમભાવનો અનુભવ કરી શકીએ.
  • અનુભૂતિની એ ક્ષણોમાં આપણે પણ જ્યોતિર્મય બની જઈશું અને જ્યોતિર્મય પ્રભુની સાથે આપણું અભેદ મિલન થશે.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *