Maun Dhyan Sadhana Shibir – 15 – Samvedana 3

2 Views 0 Min Read

પ્રભુના પ્રાગટ્ય માટેની સજ્જતા

  • જે મન, વચન અને કાયાનાં શલ્યોથી મુક્ત થયેલી છે, તેવી ચેતના ત્રિશલા (ત્રિશલ્યાતીતા).
  • જેનાં સઘળાં કાર્યો સિદ્ધ થઇ ગયાં છે; જેનું doing સમાપ્ત થઈને જે being માં – સાક્ષીભાવમાં – આવેલી છે, તેવી ચેતના સિદ્ધાર્થ.
  • જે ચેતનામાં ત્રિશલ્યાતીતા અને સિધ્ધાર્થતા હોય, તેમાં પ્રભુનું અવતરણ થાય.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *