Maun Dhyan Sadhana Shibir – 15 – Vanchan 2

2 Views 0 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

અહોભાવથી સાક્ષીભાવ સુધી…

  • પ્રભુ પરમ વીતરાગી છે અને છતાં પ્રભુ જેવો પરમપ્રેમ દુનિયામાં કોઈ આપણને આપી શકે નહિ!
  • એવા પ્રભુ પ્રત્યેના અહોભાવથી પ્રભુની આજ્ઞા પ્રત્યે અહોભાવ આવે. એના ફળસ્વરૂપ પ્રભુઆજ્ઞાના પાલનમાં આનંદ આવે.
  • અહોભાવ એ સાધનાની શરૂઆત. સાક્ષીભાવ એ સાધનાનું શિખર.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *