Maun Dhyan Sadhana Shibir – 15 – Vanchan 4

1 View 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

પ્રભુઆજ્ઞાના પાલનનો આનંદ

  • સુણતાં જન-મુખ પ્રભુની વાત; હરખે મારા સાતે ધાત – પ્રભુ પ્રત્યેનો આવો પરમપ્રેમ પ્રભુઆજ્ઞાના પાલનનો આનંદ આપે.
  • સર્વસ્વીકાર. જો ઘટનાને ઘટિત થવાની સ્વતંત્રતા છે, તો એનું અર્થઘટન કરવાની સ્વતંત્રતા તમને પણ છે. તમે ઘટનાને બદલાવી શકતા નથી, પણ એનું અર્થઘટન બદલીને એનો સ્વીકાર જરૂર કરી શકો છો.
  • Reverence for life. ચેતના પ્રત્યેનો સમાદર. જો આપણી અંદર રહેલા સિધ્ધત્વને આપણે જોઈ શકીએ, તો બીજાની અંદર રહેલું સિદ્ધત્વ પણ જોઈ શકીએ.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *