Maun Dhyan Sadhana Shibir – 16 – Vachana – 1

21 Views 1 Min Read

જ્યાં અમનસ્ક દશા, ત્યાં આનંદ

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

તમે બધા જ આનંદઘન છો. આનંદ એ મનનો સ્વભાવ નથી; તમારો સ્વભાવ છે. પહેલા મનને નિયંત્રિત કરવું છે અને પછી મનની પેલે પાર જવું છે.

પહેલા મન ઘટનાઓને પોઝિટિવલી જોતું થાય. પછી મન ઘટનાઓ પ્રત્યે ઉદાસીન બને. અને આગળ જતાં અમનસ્ક દશા પ્રાપ્ત થાય. જ્યાં સુધી મન, ત્યાં સુધી રતિ-અરતિ. જ્યાં અમનસ્ક દશા, ત્યાં આનંદ.

મનને પોઝિટિવ ટચ આપો. જો ઘટનાને ઘટવાની છૂટ છે, તો એ ઘટનાનું પોઝિટિવ અર્થઘટન કરવાની છૂટ તમને પણ છે જ!

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *