Neminath Janma Kalyanak

19 Views 0 Min Read

નેમિનાથ જન્મ કલ્યાણક

નેમિનાથ ભગવાનનો જન્મ થયો. પણ એ મારા ચિત્તમાં જન્મ થયો કે નહિ. મારે પ્રભુનું અવતરણ મારા ચિત્તમાં, મારા હૃદયમાં કરવું છે. જન્મ કલ્યાણક નો સંદેશ આ જ છે કે પ્રભુનું જન્મ, પ્રભુનું અવતરણ મારા હૃદયમાં થાય.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *