Namaskar Bhaav Ni Sadhna – Vachana 2

4 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પ્રભુ વીર ની સાધના

Subject : નમો સિદ્ધાણં

સાધનાનો દિવ્ય આનંદ માણવાનાં ઘણાં માર્ગો છે. એમાંનો એક માર્ગ છે પ્રતિકૂળતાનો અભ્યાસ. સાધનામાં પ્રતિકૂળતા જેમ જેમ ઘૂંટાય, તેમ તેમ સાધનાનો આનંદ વધે.

નમો સિદ્ધાણં પદથી ભૂતકાળમાં મોક્ષે ગયેલા, વર્તમાનમાં મહાવિદેહમાંથી મોક્ષે જઈ રહેલા અને ભવિષ્યમાં મોક્ષે જનારા સર્વ આત્માઓને ઝૂકી જવાનું છે. જો આ ઝૂકવાનું ઘટિત થાય, તો પછી જીવદ્વેષ ક્યાંથી બચે?!

એક સાધના કે એક ગ્રંથ ગુરુ પાસેથી લઇને એવા ઘૂંટો કે એ અસ્તિત્વના સ્તર પર પહોંચીને જન્માંતરમાં સાથે આવે.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *