Namaskar Bhaav Ni Sadhna – Vachana 3

4 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

નમસ્કાર ભાવની સાધના

Subject : શ્રદ્ધા

અહંકાર શિથિલ બનાવવા માટે, નમસ્કાર ભાવ પ્રગાઢ બનાવવા માટે બે ચરણો: બુદ્ધિરહિત શક્તિવિકલ. બુદ્ધિરહિતતા એટલે શ્રદ્ધા. શક્તિવિકલતા એટલે અસહાય દશા. શ્રદ્ધા અને અસહાય દશા – આ બે તમારી પાસે હોય, તો નમસ્કાર ભાવની ધારામાં જવું તમારા માટે સરળ છે.

કોઈ સામાન્ય વિષયમાં કોઈ સામાન્ય વ્યક્તિની વાતને સ્વીકારવી, તે વિશ્વાસ. આપ્તપુરુષો (મહાપુરુષો) ના શબ્દો પર વિશ્વાસ રાખવો, તે આસ્થા. અને એમણે જે શબ્દો આપ્યાં, એના ઉપર આપણી સામાન્ય અનુભૂતિ થાય, તે શ્રદ્ધા.

આત્મતત્ત્વની શ્રદ્ધા એટલે આંશિકરૂપે પણ આત્મતત્ત્વની અનુભૂતિ. “હું એટલે આનંદઘન આત્મા” – આ વાત માત્ર બોલવા કે વિચારવા સુધી આવી? કે ખરેખર અનુભવ માં આવી?

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *