Shree Navpad Shashvati Oli – Vachana 5

7 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

મુનિ પદની ઉપાસના

બે-પાંચ લાખ કે બે-પાંચ કરોડ રૂપિયા પ્રભુશાસનના ચરણે ધરી દેવા – એ તો સામાન્ય ઘટના છે; પણ પોતાના કલેજાના ટુકડાને પ્રભુશાસનના ચરણે સમર્પિત કરી દેવો – એ બહુ વિશિષ્ટ સમર્પણ છે.

આજે મુનિપદની સાધનાના દિવસે મનની અંદર ભાવના ભાવવી છે કે પ્રભુ! તારી કૃપા ક્યારે થાય કે તારો વેશ, તારું રજોહરણ મને મળે અને મારું જીવન સાર્થક થાય.

તમે બધા જૂના જોગીઓ છો; નવા નિશાળિયાઓ નથી! પ્રભુની કૃપાથી એવું કોઈ નિમિત્ત મળી જાય અને ઉપરની બધી રખિયા હટીને અંદરનો અંગારો બહાર આવી જાય!

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *