Shree Navpad Shashvati Oli – Vachana 6

5 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

દર્શન પદ

તમને નીરખું નાથ નિરંજન, એવી આપો આંખો

ચખ્ખુદયાણં. પ્રભુને જોવા માટેની, પ્રભુના માર્ગને જોવા માટેની આંખો કોણ આપે? પ્રભુ આપે!

આ જીવનમાં આપણું અવતારકૃત્ય એક જ છે: સમ્યગ્દર્શન પામવું. પ્રભુનું દર્શન થાય, ને આંખો ભીની ભીની બની જાય; આંખોમાંથી આંસુની ધાર છલકાય. પ્રભુની એવી ભક્તિ આપણને સમ્યગ્દર્શન પદ સુધી લઇ જાય છે.

પહેલા અહોભાવના રૂપમાં પ્રભુનું ભીની ભીની આંખે દર્શન થાય. અને આગળ જતાં અલગ રીતે – ગુણાત્મક, સ્વરૂપાત્મક – દર્શન થાય. તે જ સમ્યગ્દર્શન.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *