Shree Navpad Shashvati Oli – Vachana 8

27 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

ચરિત્ર પદ

આજ્ઞા પાલનનો આનંદ

તમને સવાલ પૂછું કે સાધુ ભગવંત કે સાધ્વીજી ભગવંતને જોઈને તમને અહોભાવ તો આવે, પણ એમની ઈર્ષા આવે ખરી? કે આમને મળી ગયું; મને ક્યારે મળશે?

ચારિત્રમાં છે આનંદ જ આનંદ. અમારો આનંદ પ્રભુ પર નિર્ભર છે; પ્રભુની આજ્ઞા પર નિર્ભર છે. Beyond the words, Beyond the expectations – એવો એ આનંદ પ્રભુની આજ્ઞાના પાલનથી આવે છે.

તમારી પાસે પણ દેશચારિત્ર છે. શ્રાવક એટલે દેશવિરતિ. તમે પણ પ્રભુની આજ્ઞાનું શક્ય એટલું પાલન કરો છો. અને જ્યાં આજ્ઞાનું પાલન ત્યાં આનંદ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *