Param Sparsh Ni Yatra – Vachana 02

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : સાધનાની પ્રભુ-કર્તૃક્તા

  • પ્રભુની કૃપાનો સ્પર્શ એ જ પરમ સ્પર્શ. પ્રભુનો માર્ગ એટલે પરમ સ્પર્શ માટેની યાત્રા.
  • પ્રભુના આ માર્ગ પર પ્રભુની કૃપા વિના એક ઇંચ કે એક સેન્ટિમીટર પણ ચાલી શકાતું નથી.
  • મંઝિલની પ્રાપ્તિનો આનંદ તો બધે હોઈ શકે. પણ માર્ગમાં યાત્રા કરતા-કરતા ઝૂમવાનો આનંદ માત્ર પ્રભુના માર્ગમાં છે!

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *