Param Sparsh Ni Yatra – Vachana 03

5 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : સદ્‍ગુરુ શક્તિપાત

  • જે સદ્‍ગુરુ પાસે તમે જાઓ અને તમારું હૃદય અકારણ પ્રસન્ન બની ઊઠે, તે તમારી જન્માન્તરીય ધારાના સદ્‍ગુરુ.
  • સદ્‍ગુરુ બેવડું કાર્ય કરે. એક, શકિતપાત ઝીલવા માટે તમને તૈયાર કરે. અને બીજું, જે ક્ષણે તમે તૈયાર થઇ જાઓ, તે ક્ષણે શક્તિપાત કરીને – on that very moment – પ્રભુમિલન કરાવી દે.
  • શક્તિપાત કરવામાં સદ્‍ગુરુને એક ક્ષણ પણ લાગતી નથી પરંતુ એ શક્તિપાત ઝીલવા માટે તમને તૈયાર કરવામાં ગુરુચેતનાને જન્મો લાગી જાય છે.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *