Param Sparsh Ni Yatra – Vachana 10

5 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : મેરે પ્રભુશું પ્રગટ્યો પૂરણ રાગ

પૂર્ણ રાગનો મતલબ એ કે તમારી રાગાત્મક ચેતના માત્ર અને માત્ર પ્રભુ સાથે જોડાયેલી છે. પર પદાર્થોનો ઉપયોગ તમારું શરીર કદાચ કરે, પણ તમારી ચેતના સંપૂર્ણતયા પ્રભુમયી બની ગઈ છે.

આવો પૂર્ણ રાગ, આવી ભક્તિ જો તમારી પાસે આવી જાય, તો એવો આનંદ, એવો કૈફ તમારી પાસે હોય જેની તુલના દુનિયાના કોઈ પદાર્થ સાથે ન થઇ શકે. જિને એ પિયાલા પિયા તિનકું, ઔર કૈફ રતિ કૈસી !

પ્રભુ પ્રત્યેનો પૂર્ણ રાગ – પરમપ્રેમ – એ જ પ્રભુઆજ્ઞા પ્રત્યેના પ્રેમમાં રૂપાંતરિત થાય.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *