Param Sparsh Ni Yatra – Vachana 11

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : પ્રીતિ અનુષ્ઠાન

પ્રભુ પરનો એવો પરમપ્રેમ કે જે પદાર્થો, વ્યક્તિઓ અને શરીર પરના રાગને ખતમ કરી દે.

પ્રીતિ અનુષ્ઠાન. પરમાત્માના પ્રેમથી રંગાયેલું અનુષ્ઠાન. ભક્તનું નાનામાં નાનું કૃત્ય પણ પરમાત્માના પ્રેમથી અનુરંજિત હોય.

તમે જ્યારે નક્કી કરો કે જીવનને એવું બનાવવું છે કે જીવનની એક પણ ક્ષણ પ્રભુ-અદત્ત ન હોય, એ પછી જ સદગુરુ ચેતનાનો વાસ્તવિક પ્રવેશ તમારા જીવનમાં થાય.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *