Param Sparsh Ni Yatra – Vachana 13

4 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : રીઝવવો એક સાંઈ

પ્રભુનો પરમપ્રેમ મળે એના માટે જ આ આપણું જીવન છે. એ માટેના ત્રણ ચરણો: મિલન. ગુણકલન. એકાકારીભવન.

મિલન – પ્રભુને રીઝવવા માટે શું કરવાનું? સદગુરુ પાસે આવીને પૂછવાનું કે “સાહેબ! હું શું કરું તો મારા પ્રભુ ખુશ થાય?” સદગુરુ પ્રભુના આજ્ઞાધર્મ સાથે મિલન કરાવી આપે.

ગુણકલન – પ્રભુની આજ્ઞાનું પાલન વર્ષો સુધી જ્યારે થાય, ત્યારે ખ્યાલ આવે કે એ આજ્ઞાપાલન દ્વારા તમારી ભીતર કયા કયા ગુણો ઉત્પન્ન થયા.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *