Param Sparsh Ni Yatra – Vachana 14

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : તમને અણગમતું ન કરીએ

પરમાત્મા સાથેનો પરમપ્રેમ જો મૃગાપુત્રની જેમ અસ્તિત્વના સ્તરે પહોંચી ગયો, તો પછી જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી જન્મોના સીમાડાઓને વીંધીને પણ એ પરમપ્રેમ તમારી સાથે જ રહે છે.

મૃગાપુત્ર દીક્ષા લેવા જઈ રહ્યા છે તે ક્ષણોનું live વર્ણન આવ્યું: જેમ કપડાં પરની ધૂળને ખંખેરીને કોઈ ચાલી નીકળે, તેમ તમામ વિભાવોને ખંખેરીને મૃગાપુત્ર પ્રભુના માર્ગ પર ચાલી નીકળ્યા!

માત્ર પ્રભુને ગમતું જ કરવું – એ કદાચ અઘરું પડે, તો શરૂઆત ત્યાંથી કરીએ કે પ્રભુને અણગમતું ન કરીએ. તમને અણગમતું ન કરીએ; એ જ અમારી પ્રીતિ, એ જ અમારી ભક્તિ.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *