Param Sparsh Ni Yatra – Vachana 17

2 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ

માત્ર પ્રવૃત્તિઓનું શુભત્વ ન ચાલે; વિકારોને દૂર કરવા માટે વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ જોઈશે. પ્રવચન શ્રવણ થકી વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ આપણે કરવું છે.

સદગુરુ એટલે mind-transplant ના expert! સંજ્ઞાપ્રભાવિત મન સદગુરુના ચરણે સમર્પિત કરી દો અને આજ્ઞાપ્રભાવિત મન લઈ જાઓ!

પાપ કરતા પહેલા જે ચેતી જાય, તે પરમ સાધક અને પાપ થઇ જાય પણ તરત જ જેને બળાપો થાય તે સાધક. ક્યારેક તો એવું પણ બને કે પાપ ચાલતું પણ હોય અને મનમાં બળાપો પણ ચાલતો હોય.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *