Param Sparsh Ni Yatra – Vachana 19

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : સકળ જીવરાશિ પર સ્નેહ

  • પ્રભુ પરનો પરમપ્રેમ પ્રભુની આજ્ઞા પરના પ્રેમમાં પલટાય અને પ્રભુની આજ્ઞા પરનો પ્રેમ સકળ જીવરાશિ પરના સ્નેહમાં પલટાય.
  • પ્રભુનું શાસન મળ્યું. નાનપણથી મૈત્રીભાવની વાતો સાંભળવા મળી. છતાં આપણે બધા જ આત્માઓ પ્રત્યે પ્રેમ કેમ રાખી શકતા નથી? આપણા મનની cheating ના કારણે.
  • મનની cheating એ કે બધા જ મનુષ્યોને – સારા અને ખરાબ – બે વિભાગમાં વિભાજીત કરી દીધા. ખરાબ વ્યક્તિઓ માટે દ્વેષ થાય; પછી પ્રેમ કેવી રીતે વિસ્તરી શકે!

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *