Param Sparsh Ni Yatra – Vachana 21

2 Views 1 Min Read

વાચના દાતા :ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject :શુભ, શુભનો વેગ, શુદ્ધ

શ્વેતામ્બરીય સાધના પદ્ધતિનાં ત્રણ ચરણો – શુભ, શુભનો વેગ, શુદ્ધ. શુભ એ કારણ. શુભનો વેગ એ અત્યંત તીવ્ર કારણ. શુદ્ધ એ કાર્ય.

શુભ મનોગુપ્તિ – જો તમારા મનમાં કોઈ વિચાર ચાલે, તો તે વિચાર પ્રભુઆજ્ઞાને સંમત જ જોઈએ. એના માટે જોઈશે કપટરહિત થઇ આતમઅર્પણા.

શુદ્ધ મનોગુપ્તિ – જ્યાં તમારા મનમાં કોઈ વિચાર જ નથી. એના માટે જોઈશે વર્તમાનયોગ.

અતીતકાળ ગયો. અનાગતકાળ આવશે ત્યારે. અત્યારે જે એક ક્ષણ વર્તમાનની તમારી પાસે છે તેને ઉદાસીનભાવથી ભરી દો – એ વર્તમાનયોગ.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *