Param Sparsh Ni Yatra – Vachana 23

2 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : દ્રવ્યદ્રષ્ટિ – સ્વસમય. પર્યાયદ્રષ્ટિ – પરસમય.

પરમાત્માની આજ્ઞા પ્રત્યેનો પ્રેમ આપણી દ્રષ્ટિ બદલાવી દે; પર્યાયદ્રષ્ટિમાંથી આપણને દ્રવ્યદ્રષ્ટિમાં લઈ જાય.

આત્મતત્ત્વ પર જેની દ્રષ્ટિ સ્થિર થઈ, તે જીનશાસનમાં આવી ગયો અને પર્યાયો પર / ઘટનાઓ પર જેની નજર છે અને એના કારણે રાગદ્વેષમાં / પરભાવમાં જે જાય છે, તેને નિશ્ચયથી શાસન મળ્યું નથી.

ઊંચકાયેલો સાધક તો સતત આત્મભાવમાં જ રહે; પ્રારંભિક સાધક પાસે પણ પોતાના નૈશ્ચયિક સ્વરૂપની દ્રષ્ટિ જોઈએ જ.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *