Param Sparsh Ni Yatra – Vachana 25

4 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : નિરાધાર ભયે પાર

પ્રભુના પરમપ્રેમને ઝીલવા માટેની ત્રણ સજ્જતા: અસહાયતા, અહોભાવ, અહંશૂન્યતા

પંગું એવ લંઘયતે ગિરિમ્. સાધનાના માર્ગે એક ડગ પણ ભરી શકવાની અસહાયતા – એ જ આપણી સજ્જતા.

સંતોનું તો જીવન જ એવું નિર્મળ છે કે એમને જોઇને તમને અહોભાવ આવે. પરંતુ જો કહેવાતા દુર્જનમાં પણ ભવિષ્યના સિદ્ધ ભગવંતને તમે જોઈ શકો, તો જ તમારી પાસે reverence for life – ચેતના પ્રત્યેનો સમાદર છે.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *