Param Sparsh Ni Yatra – Vachana 05

4 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : સાધના-દીક્ષા-દાતા સદ્‍ગુરુ

  • તમે પણ જૂના જોગી છો! પ્રભુનાં પ્યારાં પ્યારાં શબ્દો સાંભળવા તમને ગમે છે – એ જ બતાવે છે કે તમારી સાધનાના મૂળિયાં જન્મોને ભેદીને ઊંડા ગયેલા છે!
  • કોઈ પણ સાધકને શું સાધના આપવી અને કેવી રીતે આપવી – એ સદ્‍ગુરુનો વિષય છે; સાધકે તો માત્ર સમર્પિત થઈને બેસી જવાનું હોય છે.
  • સદ્‍ગુરુ તમારી જન્માંતરીય ધારાને જોઈને આ જન્મમાં પણ તમને તે જ ધારામાં વહેવડાવશે.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *