Param Sparsh Ni Yatra – Vachana 07

2 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : રહત વિકાર સ્વરૂપ નિહારી

આજની બે સાધના: એક, આસક્તિ તૂટે, તો બહુ સરસ; ન તૂટે, તો આસક્તિને જોવી. બીજું, અહંકાર ઓછો કરવો છે એની સભાનતા મનમાં રાખવી.

જો તમે આસક્તિને જોઈ શકો છો, તો આસક્તિ દ્રશ્ય છે અને તમે દ્રષ્ટા છો. અને આ જે જોવાનું થઇ રહ્યું છે, તે જ દ્રષ્ટાભાવ; તે જ તમારો પોતાનો દર્શન ગુણ.

અહોભાવના લયના હું ની મદદથી અહંકારના લયના હું ને તોડવું છે. અહોભાવથી ભીના ભીના મનમાં અહંકારની કઠોરતા કેવી રીતે પ્રવેશી શકે?!

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *