Param Sparsh Ni Yatra – Vachana 09

4 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : પુદ્દગલ-અનુભવ-ત્યાગ

પરમચેતનાનો સાક્ષાત્કાર એ જ આત્મ-સાક્ષાત્કાર. જિનગુણ અનુભૂતિ દ્વારા નિજગુણ અનુભૂતિ. પુદ્દગલ-અનુભવ-ત્યાગથી કરવી જસુ પરતીત (પ્રતીતિ / અનુભૂતિ).

પુદ્દગલ-અનુભવ-ત્યાગ. પુદ્દગલનો ત્યાગ નહીં. પુદ્દગલ સારું હોય તો રાગ કરવાનું અને ખરાબ હોય તો દ્વેષ કરવાનું બંધ કરવું – એ પુદ્દગલ-અનુભવ-ત્યાગ. એના માટે જોઈશે દ્રષ્ટાભાવ.

દ્રષ્ટાભાવ. તમે માત્ર દ્રશ્યને જુઓ છો. એની અંદર તમારી ચેતના જતી નથી; સારા કે નરસાનો કોઈ વિચાર તમારા મનમાં આવતો નથી.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *