Param Sparsh Ni Yatra – Vachana 24

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : નિષ્કારણ પ્રેમ

પ્રારંભિક કક્ષાએ પ્રભુ પ્રત્યેના સકારણ પ્રેમની ધારામાં વહેવાનું થાય; એ પ્રેમ અસ્તિત્વના પ્રદેશે પ્રદેશે વ્યાપ્ત થાય, એટલે નિષ્કારણ પ્રેમની ધારા શરૂ થાય.

નિષ્કારણ પ્રેમ એ છે કે જ્યાં તમે એક ક્ષણ પણ પ્રભુ વિના, પ્રભુના પ્રરમપ્રેમ વિના રહી શકતા નથી.

સકારણ પ્રેમમાં મોક્ષ માટે ભક્તિ છે; મોક્ષ પહેલા નંબરે છે અને પ્રભુ બીજા નંબરે છે. નિષ્કારણ પ્રેમ એટલે મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *