Param Sparsh Ni Yatra – Vachana 27

4 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : સમૂહચેતનાનું ઉર્ધ્વીકરણ

ગુરુ જયારે એક સમૂહ ઉપર કામ કરે છે અને સાધનાની ધારામાં એમને આગળ લઇ જાય છે, ત્યારે એક સમૂહચેતના જન્મે છે; એવી સમૂહચેતના કે જેનું ઉર્ધ્વીકરણ એક સાથે થાય છે.

સમર્પણ આવે ત્યારે સદગુરુ કેવી રીતે તમારી ઉપર કામ કરે એની વાત પંદરસો તાપસોને થયેલા કેવળજ્ઞાનના પ્રસંગ થકી જોવી છે.

પાંચસો તાપસોને કરેમિ ભંતે ના શક્તિપાતથી પોતાની ભીતર રહેલા સમભાવનો અનુભવ મળ્યો. બીજા પાંચસોને પ્રભુની પરમ ઉદાસીનદશાની વાત સાંભળતાં-સાંભળતાં અને ત્રીજા પાંચસોને સમવસરણમાં બેઠેલા પ્રભુની ઉદાસીનદશાનું દર્શન કરતાં-કરતાં પોતાની ઉદાસીનદશાનો અનુભવ થઇ ગયો.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *