Param Sparsh Ni Yatra – Vachana 29

2 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને

વાંચન, ચિંતન એ તો surface પરની વાત છે; દરિયાકિનારે છબછબિયાં મારવાની વાત છે. હવે અનુભૂતિમાં ડૂબકી લગાવવી છે.

જેમ જેમ રાગ, દ્વેષ, અહંકાર શિથિલ થાય અને સ્વની અનુભૂતિ આંશિક રીતે જાગૃત થાય, તેમ તેમ જીવન્મુક્ત દશા તમને મળવા લાગે.

નિર્વિકલ્પ દશાનો અભ્યાસ ધ્યાન માટે તો જરૂરી છે જ; બીજી કોઈ પણ સાધના માટે પણ જરૂરી છે.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *