Param Sparsh Ni Yatra – Vachana 33

8 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : પ્રીતિ કા મારગ ઝીણા ઝીણા રે

પ્રભુપ્રીતિનો માર્ગ અઘરો છે; કારણ? ત્યાં છે નહિ અચાહ; નહિ ચાહના. એ માર્ગ આપણા માટે અપરિચિત છે. આપણા માટે પરિચિત માર્ગો માત્ર બે છે: એક, વ્યક્તિઓ પરનો ધિક્કાર અને બીજું, બીજા પર મને પ્રેમ છે એવો વહેમ!

જો તમે પ્રભુની પ્રીતિમાં પડ્યા નથી, તો તમે એક પણ વ્યક્તિ સાથે પ્રેમ કર્યો જ નથી. જ્યાં કેન્દ્રમાં તમે છો, તમારું હું છે અને તમે બીજાને ચાહો છો, તો તે રાગ. હકીકતમાં ત્યાં તમે બીજાને નહિ, તમારા હું ને જ ચાહી રહ્યા છો.

કાનને કે મનને ખુશ કરવા માટે પ્રવચન સાંભળવાનું નથી; અસ્તિત્વને ભીંજવવા માટે આ પ્રવચનો સાંભળવાના છે. ચેતન મનને બાજુએ મૂકીને – જ્યાં કોઈ જ વિચાર ન હોય – આ પ્રવચનોને સાંભળો; આ શબ્દોને તમારી ભીતર ઊતરી જવા દો…

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *