Param Sparsh Ni Yatra – Vachana 35

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : ઉપેક્ષા, તિતિક્ષા, પ્રેક્ષા

બહિર્ભાવની તમામ ઘટનાઓથી તમે અપ્રભાવિત હોવ, એ ઉપેક્ષા. પરિષહોને સહન કરવા (કે માણવા?!) એ તિતિક્ષા. જોનારને જોવો – એ પ્રેક્ષા.

જોનારને જોવો, જાણનારને જાણવો એ જ મોટામાં મોટી સાધના. તમારે જોનારને જોવો છે; એની અનુભૂતિ કરવી છે. એ અનુભૂતિ કરતા તમને રોકે છે કોણ? તમારા વિચારો.

જે ક્ષણે વિચાર દ્રશ્ય બને, તે ક્ષણે તમે એનાથી અલગ થઇ ગયા. કોઈ પણ વિચાર આવે, એને જોઈ લો; એમાં ભળો નહિ. વિચાર દ્રશ્ય. તમે દ્રષ્ટા.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *