Param Sparsh Ni Yatra – Vachana 38

5 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : દાન એટલે તમારા હૃદયનો વિસ્તાર

જેનું હૃદય પ્રભુ પ્રત્યેના પરમપ્રેમથી છલોછલ ઊભરાઈ ગયું હોય, એવા વ્યક્તિત્વની આંતરદશા કેવી હોય? એ સર્વત્ર માત્ર પ્રેમને જ જુએ છે, પ્રેમને જ સાંભળે છે; એને જ વિચારે છે.

નાનકડા વ્યક્તિત્વ, નાનકડા કૃતિત્વમાં તમે અનંત જન્મોથી રહ્યાં. એક વાર પ્રભુ સાથે તમારું મિલન થઈ જાય, તો તમારું વ્યક્તિત્વ વિરાટ અસ્તિત્વમાં બદલાઈ જાય.

દાન એટલે ચેતો-વિસ્તાર. તમારા હૃદયનો વિસ્તાર. એક ગરીબ માણસને તમે શું આપો છો, એ મહત્વનું નથી; કયા ભાવથી આપો છો એ મહત્ત્વનું છે.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *