Param Sparsh Ni Yatra – Vachana 39

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : त्वं मे माता

પ્રભુ! જો સમર્પણ અનિવાર્ય છે, તો એ સમર્પણ પણ તું જ આપ. હું તો અહંચેતના છું; તું સદગુરુ ચેતનાને મારી પાસે મોકલ કે એ મને ઝુકાવી દે!

પ્રભુ! કોઈ પણ મા ક્યારેય પોતાના બાળકને કહી શકે કે તું ગંદુ છે; બાથરૂમમાં જઈને સ્વચ્છ થઈને આવ; પછી જ તને ખોળામાં લઉં! જો કોઈ પણ મા એ રીતે કહે, તો એના માતૃત્વની કોઈ ગરિમા રહેતી નથી.

એમ કર્મોથી હું ભરેલો છું; રાગદ્વેષથી ખરડાયેલો છું – તો તેથી શું થયું! હું ગંદુ છું; પણ તારું બાળક છું. મારી એક વિશેષતા છે કે હું તારું જ બાળક છું અને તારી પાસેથી જ મારે બધું લેવાનું છે!

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *