Param Sparsh Ni Yatra – Vachana 47

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : આત્મરતિ

સાક્ષીભાવના ત્રણ ચરણો: આત્મરતિ, આત્મતૃપ્તિ, આત્મસંતુષ્ટિ. આ ત્રણ ચરણો મળી જાય પછી तस्य कार्यं न विद्यते. Doing છૂટી જાય; Being આવી જાય.

પોતાના નિર્મળ આત્મતત્ત્વની વાતો સાંભળીને એવા નિર્મળ આત્મતત્ત્વનો અનુભવ કરવાનું ધ્યેય નક્કી થાય – એટલે પહેલું આત્મરતિ ચરણ મળે.

આત્મરતિ સાધક પાસે હોય છે અલપઝલપ આત્માનુભૂતિ. આવો સાધક જાગૃતિના અભાવમાં રાગ, દ્વેષ, અહંકારમાં વહી જાય પણ એ વિભાવો એને ડંખે છે એટલે સાધક એવા ઉપાયો પણ કરે છે જેથી વિભાવોમાં વહી જવાનું ઓછું થઈ શકે.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *