Param Sparsh Ni Yatra – Vachana 48

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : આત્મરતિ – કિમ હોવે પરનો આશી રે

તીર્થ એટલે જ્યાં પ્રભુની ઊર્જા / આંદોલનો સઘન બનેલાં હોય એવી જગ્યા. તીર્થમાં તમે ગયા પછી તમારે કંઈ જ કરવાનું નથી. માત્ર ન્યુટ્રલ બની જાઓ, કોઈ વિચારો ન હોય; શાંત ચિત્તે બેસી જાઓ, તો તીર્થનાં આંદોલનો જ બધું કરી દેશે!

મહાપુરુષોના શબ્દોના લોભમાં આપણે એમની ઊર્જાને ચૂકી જઈએ છીએ. તમે ખાલી થઈને જાઓ, અહોભાવ તમારી પાસે છે, તો એ ઊર્જા તમારા હૃદયને પૂરેપૂરું ભરી દેશે. તમે ન હોવ, અને હોય – આ જ પરાનો સંસ્પર્શ.

આત્મરતિ ને ચોથા ગુણસ્થાનકની ઘટના કહી શકાય. સમ્યગ્દર્શનનો સ્પર્શ મળે, ત્યારે અનુભૂતિ કેવી હોય? બાલ ધુલિ ઘર લીલા સરખી, ભવલીલા ઇહાં ભાસે રે.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *