Param Sparsh Ni Yatra – Vachana 49

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : આત્મ વિભૂતે પરિણમ્યો, ન કરે તે પરસંગ રે

સાક્ષીભાવની ટોચ પર ગયા પછી કોઈ પણ વ્યક્તિ સાથેનું રાગાત્મક કે સ્વાર્થાત્મક કોઈ જ અનુસંધાન નથી. તેમ છતાં તમે એ વ્યક્તિને ચાહો છો; કેમ? કારણ છે reverence for life. ચૈતન્ય પ્રત્યેનો સમાદર.

આત્મરતિ માં ઉદાસીનભાવ ભળે, ત્યારે બીજું ચરણ આત્મતૃપ્તિ મળે. આત્મામાં જ આનંદ આવે. તમે બહાર ક્યાંય જાઓ નહિ; જવાની ચેષ્ટા પણ કરો નહિ.

આત્મ વિભૂતે પરિણમ્યો, ન કરે તે પરસંગ રે. જ્યારે તમે સ્વયંસંપૂર્ણ બની ગયા, પછી પરનો સંગ કરવાનો રહેતો જ નથી. શરીર કદાચ પરનો સંગ કરી શકે; તમારા મનમાં એક પણ પરનો સંગ ન હોય.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *