Prabhu Veer Ni Sadhna – Vachana 04

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પ્રભુ વીર ની સાધના

Subject : ગલિતવિભાવ

અસંગ એટલે ગલિતવિભાવ. ગલિતવિભાવ બનવા માટેનો રસ્તો ઇંદ્રિય-વૃત્તિ નિરોધ કરી. પ્રારંભમાં ઇન્દ્રિયોનો અને મનની વૃત્તિઓનો નિરોધ જોઈશે. આગળ વધતા વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ જોઈશે.

વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ આવે પછી દેખે અંતર આતમા. તમારી દ્રષ્ટિ માત્ર પોતાના નિર્મળ ચૈતન્ય પર જ હોય છે; તમે સ્વસ્થ બની જાઓ છો.

ઘટના ઘટિત થવાના સમયે જો તમે ઘટના સાથે જોડાયા ન હોવ, તો પાછળથી તે ઘટનાનું સ્મરણ ન રહે. એ જ નિરાભાસ દશા.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *