Prabhu Veer Ni Sadhna – Vachana 05

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પ્રભુ વીર ની સાધના

Subject : નિરાભાસ અને નિરાકાર

એક તો આદતને વશ તમે પરમાં જાઓ છો અને બીજું, પરમાં રસ દેખાય છે માટે તમે પરમાં જાઓ છો. સઘળા સાધનાગ્રંથોનો સાર એટલો જ છે કે ઉપયોગને પરમાંથી સ્વમાં લાવવો.

જો ઘટના ઘટી ત્યારે ઉપયોગ ઘટનામાં નથી, તો પાછળથી ઘટનાનો કોઈ આભાસ / સ્મરણ નથી. પરની ક્રિયામાં કર્તાને ગેરહાજર રાખવો છે અને શુભની ક્રિયામાં કર્તાને પૂર્ણતયા હાજર રાખવો છે.

નિરાકાર દશા એટલે નિર્વિકલ્પ દશા. મનમાં આકારો સર્જાય છે વિકલ્પોના કારણે. જો કોઈ વિકલ્પો નથી; તો મન (ઉપયોગ) નિરાકાર થઈ ગયું.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *