Prabhu Veer Ni Sadhna – Vachana 08

4 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પ્રભુ વીર ની સાધના

Subject : નિરાશ્રય

મનને એવો કોઈ આશ્રય આપવો નથી જેનાથી તે વિભાવોમાં સરી શકે / સક્રિય બને. ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં જવાનું થાય, એટલે મન સક્રિય બને. તમારો અહંકાર પ્રદીપ્ત બને એટલે મન સક્રિય બને.

इहैव मोक्ष: सुविहितानाम्. સિદ્ધશિલા પર જવું – તે મોક્ષ નથી. મોક્ષ એટલે સ્વરૂપસ્થિતિ. રાગ, દ્વેષ, અહંકાર વગેરે વિભાવોનો આત્યંતિક ક્ષય એટલે મોક્ષ. આવો મોક્ષ ખરેખર ગમ્યો છે?!

ઉપયોગને સતત સ્વરૂપદશામાં રાખવા માટેના ત્રણ ચરણો. શરૂઆતમાં તમે કોઈ પણ ઘટનાનું સારું પાસું જોતા થાઓ છો. એથી આગળ જતાં ઘટનાઓથી અપ્રભાવિતતા આવે છે. અને પછી भावित परमानन्द: क्वचिदपि न मनो नियोजयति।

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *