Prabhu Veer Ni Sadhna – Vachana 09

2 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પ્રભુ વીર ની સાધના

Subject : નિર્વિકલ્પતા – નિશ્ચય અહિંસા

કોમળભાવ એટલે વ્યવહાર અહિંસા. તમારો એક પણ ગુણ સહેજ પણ નિસ્તેજ બન્યો, શિથિલ બન્યો – તે નિશ્ચય હિંસા. આત્મગુણોનું રક્ષણ તે નિશ્ચય અહિંસા.

કોઈ નિમિત્ત મળતા અથવા (નિમિત્તના અભાવમાં) કોઈ સ્મૃતિથી વિભાવ ઉદ્દભવે. તે સમયે જો તમે વિકલ્પોમાં ગયા, તો એ વિકલ્પો મનને ક્યાંયનું ક્યાંય ખેંચી જાય. વિભાવથી વિકલ્પો થાય અને વિકલ્પો એ વિભાવને spread out કરે.

જો તમે નિર્વિકલ્પ બન્યા, તો ઉપયોગ પરમાં નહિ જાય. અને ઉપયોગ પરમાં નહિ જાય, તો સ્વ તરફ જ જવાનો. આજનું homework: જ્યારે જ્યારે ઉપયોગ પરમાં જાય, ત્યારે રોકવાની કોશિશ કરવી.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *