Prabhu Veer Ni Sadhna – Vachana 10

6 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પ્રભુ વીર ની સાધના

Subject : मुक्तो यथास्थिति स्वस्थ:

નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો. સામાયિકમાં તમારો ઉપયોગ નિર્વિકલ્પ બની ગયો; પછી પુણ્ય-પાપનો આશ્રવ ક્યાંથી હોય!

न स्मरति कृतमकृतम् પ્રભુને પોતાના દેહ સાથે હમણાં જ ઘટેલી પ્રતિકૂળ પરિષહરૂપ ઘટનાનું સ્મરણ નથી કારણ કે ઘટના ઘટી ત્યારે પ્રભુનો ઉપયોગ સ્વમાં હતો; તો પાછળથી ઘટનાનું સ્મરણ કોણ કરે!

ઉપયોગને સ્વ તરફ ફંટાવી દો. ઘટનાઓ પર. દુનિયા પર. ઉપયોગને એ તરફ વહાવવો જ નથી. અનંત જન્મો ઉપયોગ પરમાં જ રહ્યો; શું મળ્યું! હવે આ જન્મમાં શું કરવું છે; કોઈ ધ્યેય નક્કી કર્યું છે?

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *