Prabhu Veer Ni Sadhna – Vachana 01

8 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : વીરપ્રભુની ગૃહસ્થપણાની સાધના – અસંગદશા

શરીરના સ્તર પર પદાર્થોનો સંગ ભલે હોય, પણ મનના સ્તર પર પદાર્થના સારા કે નરસાપણાનો બોધ ન હોય – તે અસંગદશા.

નિરપેક્ષતા એ જ અસંગતા. ઘટના આમ ઘટે તો સારું – આવી અપેક્ષા આવી, એટલે પછી ઘટના ઘટે કે ન ઘટે; તમારા મનમાં એ ઘટનાનો સંગ તો થઇ જ ગયો!

અપેક્ષાનું પરિણામ ઉત્સુકતા અને ઉત્સુકતા એટલે અ-સ્વસ્થતા. નિરપેક્ષ દશા એટલે અનુત્સુક દશા; સ્વસ્થતા. તમે તમારામાં હોવ, સ્વ-સ્થ હોવ; તે જ સ્વસ્થતા. સ્વસ્થતા એ જ પરમ આનંદ.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *