Prabhu Veer Ni Sadhna – Vachana 02

5 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પ્રભુ વીર ની સાધના

Subject : રુચિ અનુયાયી વીર્ય

કોઈ પણ યોગને તમે ઉપયોગ ન આપો, તો એ યોગ પ્રવાહિત ન થઇ શકે. જો યોગ અશુભમાં જઈ રહ્યો છે, તો પણ તમે તેને આત્મશક્તિ કેમ આપો છો?

કારણ છે રુચિ અનુયાયી વીર્ય. તમારી આત્મશક્તિ અત્યાર સુધી પરમાં જ ગઈ છે કારણ કે તમારી રુચિ અત્યાર સુધી પરની જ હતી. જો સ્વની રુચિ થઇ, તો તમારું આત્મવીર્ય સ્વ તરફ જશે.

એક વખત આત્મશક્તિ સ્વ તરફ ગઈ, તો પછી ચરણધારા સધે હો લાલ. આચરણ પણ એ પ્રમાણેનું થઇ જ જવાનું. પછી તમારી યાત્રા માત્ર અને માત્ર સ્વાનુભૂતિ તરફની હશે.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *